પુસ્તક સમીક્ષા
ભૂડીયા મનીષા જાદવજીભાઈ S.y.B.Ed. Roll no.=35 પુસ્તક સમીક્ષા પુસ્તકનુંનામ :- અગનપંખ ( Wings of Fire) લેખકનું નામ :- એ.પી.જે.અબ્દુલકલામ અનુવાદક :- હરેશ ધોળકિયા સાહિત્ય પ્રકાર :- આત્મકથા મુખ પૃષ્ઠ. :- એ. પી.જે. અબ્દુલ કલામનો ફોટો આપેલ છે. મલ પૃષ્ઠ :- બાંધણી . :- આ પુસ્તકની બાંધણી ફેવિકોલથી કરવામાં આવી છે. કિંમત. :- 150 પ્રકાશન :-. સારસ્વત વતી ગૂર્જર પ્રકાશન ભારતના મિસાઈલના પિતામહ અને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્પતિ ડૉ. અવુલ પાકીર જૈનુલબ્દ્દીન અબ્દુલ કલામ ( એ.પી.જે.અબ્દુલકલામ ) વૈજ્ઞાનિક ઉપરાંત લેખક પણ હતા. તેમને ‘ ઇન્ડિયા :એ. વિઝન ફોર ધ ન્યુ મિલેનિયમ અને ઇગ્નાઈટેડ માઈન્ડ નામના અંગેજી...
Comments
Post a Comment