Posts

Showing posts from October, 2020

નિવૃત્ત શિક્ષકની મુલાકાત(અહેવાલ)

Image
ભુડિયા મનીષા જદવજીભાઈ     S.y B.Ed. રોલ નંબર : 35                                                   તારીખ  : 5/10/2020                                                      વાર.  :  સોમવાર                 વિષય :- નિવૃત શિક્ષક ની મુલાકાત અંગે         હેમલત્તાબેન માલસુરભાઇ ભોજક જે એક નિવૃત શિક્ષક છે તેઓની અમે તારીખ 3 ઓક્ટોબર 2020 ના રોજ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમનો જન્મ 10 ઓક્ટોબર 1955ના રોજ કચ્છમાં માંડવી માં થયો હતો . તેમના માતાનું નામ જશોદાબેન અને પિતાનું નામ માલસુરભાઈ છે. તેમનું બાળપણ માંડવીમાં જ વીત્યું. તેઓએ પ્રાથમિક શિક્ષણમાં એક થી ચાર ધોરણ નું શિક્ષણ સરકારી શાળામાં મેળવ્યું. ત્યારબાદ નુ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ શેઠ ખીમજી ...

ક્રિયાત્મક સંશોધન

Image
ભુડિયા મનીષા જાદવજીભાઇ S.y.B.Ed. રોલ નંબર : 35                         ક્રિયાત્મક સંશોધન પ્રસ્તાવના :                 શિક્ષણ સંસ્થાઓને પોતાના દૈનિક કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાળા સંચાલન ના પ્રશ્નો, શિક્ષણ પદ્ધતિઓ અંગેના પ્રશ્નો, વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો, અભ્યાસક્રમ અંગેના પ્રશ્નો, પાઠ્યપુસ્તક અંગેના પ્રશ્નો, પરીક્ષણ અને મૂલ્યાંકન અંગેના પ્રશ્નો, શાળા વ્યવસ્થા અંગેના પ્રશ્નો વગેરે અનેક પ્રકારના પ્રશ્નો નું અનેક ઢબે નિરાકરણ લાવવામાં ક્રિયાત્મક સંશોધનની પદ્ધતિ અત્યંત ઉપયોગી બને છે. પોતાનું રોજ-બરોજ નું કામ કરતાં જે નાના-મોટા પ્રશ્નો ઉદ્ભવે તેનો ઉકેલ કાઢવા માટે તજજ્ઞ પાસે દોડવાનું કોઈને પણ ન પાલવે. જીવનના મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ પોતાની આપ બુદ્ધિથી અને પ્રત્યક્ષ કાર્ય માંથી મળેલા અનુભવને આધારે લાવવાનો હોય છે. મનુષ્ય પાસે તારવાની અને વ્યવહારૂ નિર્ણય લેવાની શક્તિ છે, પોતાના ક્ષેત્રમાં ઉભી થતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરનારો માણસ ક્રિયાત્મક સંશોધન ક્ષે...

પ્રશ્ન બેંક

Image
 વાણિજય વ્યવસ્થા: નામાના મૂળતત્ત્વો: